Tuesday, January 15, 2013

બાર જ્યોતિર્લિંગ

  1. સોમનાથ -સૌરાષ્ટ્રમાં પ્રભાસપાટણ,વેરાવળ(ગુજરાત)
  2. મલ્લિકાર્જુન - કૃષ્ણા નદીનાં કાંઠે,શ્રી શૈલ (આંધ્રપ્રદેશ)
  3. કેદારનાથ -હિમાલયમાં,ગઢવાલ પાસે (ઉત્તરપ્રદેશ)
  4. વિશ્વેશ્વર -કાશી (ઉત્તરપ્રદેશ)
  5. રામેશ્વર - સેતુબંધ (તમિલનાડુ)
  6. મહાકાલ - ઉજ્જૈન (મધ્યપ્રદેશ)
  7. ત્ર્યંબકેશ્વર - નાસિક (મહારાષ્ટ્ર)
  8. ઓમકાર - નર્મદા કાંઠે,માંધાતા (મધ્યપ્રદેશ)
  9. ભીમાશંકર - સહ્યાદ્રી (મહારાષ્ટ્ર)
  10. ધૃણેશ્વર - વેલૂર (મહારાષ્ટ્ર)
  11. નાગનાથ - ઔઢા (મહારાષ્ટ્ર)
  12. વૈધનાથ - પરલી  (મહારાષ્ટ્ર)

0 comments: