સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની દિશાસૂચક બ્લોગ દુનિયા

ઉઠો,જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો-સ્વામિ વિવેકાનંદ

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

Showing posts with label સાસ્કૃતિક વારસો. Show all posts
Showing posts with label સાસ્કૃતિક વારસો. Show all posts

Tuesday, January 15, 2013

ભારતીય કલા એટલે ચોસઠ કલા

કલાની વાત આવે એટલે ભારતીય કલા વિશ્વમાં સૌથી આગળ છે.કલાનાં બે પ્રકાર છે. હસ્તકલા અને લલિતકલા.માટીકામ,શિલ્પકલા,સ્થાપત્ય કલા,વગેરે હસ્ત કલાઓ છે.જ્યારે નાટ્યકલા,સંગીતકલા,નૃત્યકલા વગેરે લલિતકલાઓ છે. ભારતીય સંસ્કૃતિમાં ચૌદ વિદ્યા અને ચોસઠ કલા છે.તો ચાલો ચોસઠ કલાને જાણીએ.
ચોસઠ કલા 
1.નૃત્ય કલા
2.વાદન કલા
3.ગાયન કલા
4.નાટ્ય કલા
5.ચિત્રકલા
6.તિલક સંચો બનાવવાની કલા
7.ફુલ-ચોખાનો ચોક પૂરવાની કલા
8.પુષ્પ શય્યા બનાવવાની કલા
9.દાંત-અંગ રંગવાની કલા
10.ઋતુ પ્રમાણે ઘર બાંધવાની કલા
11.શયનરચના
12.પુષ્પધાની વાપરવી
13.જલતરંગ વાદન કળા
14.કાયાકલ્પ કળા
15.માળા ગૂંથણ કલા
16.યુદ્ધ-શિકાર કળા
17.વેતાળ કળા
18.બાળ-સંભાળ કળા
19.શિષ્ટાચાર કળા
20.પાંસાની રમત કળા
21.દ્યૃત કળા
22.વસ્ત્રગોપન કળા
23.નામ-છંદનું જ્ઞાન
24.ક્રિયા-વિકલ્પ
25.છેતરપિંડી કળા
26.શીઘ્ર કવિતા કળા
27.અનુકરણ કળા
28.સ્મૃતિ કળા
29.યંત્ર કળા
30.વાદળાં-વિજળીથી અનુમાન કરવાની કળા
31.અઘરા શબ્દોનાં અર્થ કાઢવાની કળા
32.કાવ્યપાદ પૂર્તિ કળા
33.નેતરકામ કળા
34.પ્રદર્શન કળા
35.તર્કવિદ્યા કળા
36.કડીયાસુતારી કળા
37.વાસ્તુ કળા
38.રત્ન પરીક્ષણ કળા
39.ધાતુકામ કળા
40.સોના-ચાંદીકામ કળા
41.ખાણવિદ્યા કળા
42.વૃક્ષાયુર્વેદ કળા
43.પશુ-પક્ષી લડાવવાની કળા
44.શરીર અભ્યંગ કળા
45.મેના-પોપટ પઢાવવાની કળા
46.કર પલ્લવી
47.કેશ સંમાર્જન
48.દેશી ભાષાઓ જાણવાની કળા
49.વિદેશી ભાષાઓ જાણવાની કળા
50.વાંચન કળા
51.અંતકડી કળા
52.કોયડા કળા
53.સીવણ કળા
54.દોરા -વિધી કળા
55.પીણાંના કળા
56.રસોઇ કળા
57.હાથ કૌશલ્ય કળા
58.આભૂષણ વાપરવાની કળા
59.કુરૂપને રૂપવાન બનાવવાની કળા
60.જાદુઇ કળા
61.સુગંધી પદાર્થ બનાવવાની કળા
62.દેશકાળ મુજબ સજાવટ કળા
63.કાનનાં આભૂષણ બનાવવાની કળા
64.વાળમાં ફુલ ગૂંથવાની કળા

Friday, November 16, 2012

કુંભ મેળો

કુંભ મેળો યોજવાનો આશય પૌરાણિક કથા અનુસાર એકવાર દેવો અને દાનવોએ સમુદ્રમંથન કર્યુ. જેમાંથી અલગ-અલગ પ્રકારનાં ચૌદ રત્નો મળી આવ્યા હતાં. તેમાં સૌથી છેલ્લે અમૃતકુંભ મળી આવ્યો જેમાં અમૃત ભર્યુ હતુ અને તે જે પીવે તેને અમરત્વ મળી જાય. તેથી દેવતાઓ ઈચ્છતા ન હતા કે, તે અમૃતનું પાન દાનવો કરે અને જો આવુ બને તો દાનવો આ સૃષ્ટિ ઉપર બધાને માટે જીવવાનું હરામ કરી નાખે. તે સમયે બન્યુ એવુ કે, ઇન્દ્રનો પુત્ર જયંત અમૃતકુંભ લઈને ભાગવા લાગ્યો. આથી દેવતાઓ અને દાનવો તેની પાછળ દોડવા લાગ્યા. અમૃતકુંભ લેવાની ખેંચાખેંચમાં કુંભમાંથી અમૃતનાં બિંદુઓ જે સ્થાન પર પડ્યાં હતાં તે ચાર નગરીઓનાં સ્થાને કુંભમેળાઓ દર બાર વર્ષે યોજાય છે. જેથી સાધુ સમાજ તેમજ લોકોમાં આ સ્થાને સ્નાનનું ખાસ મહત્વ છે.
હિંદુ ધર્મની અનોખી સંસ્કૃતિમાં કુંભ મેળોસાધુ, સંસ્કૃતિ અને સમાજની ત્રિવેણીને જોડતો પવિત્ર સંગમ છે. જેથી એ ભારતીય ઉપખંડમાં ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. આ મેળો બાર વર્ષે એક જગ્યાએ યોજાય છે અને દર ત્રણ વર્ષે અલગ-અલગ સ્થાન પર યોજાય છે તેમાં હરિદ્વાર, ઉત્તરાંચલ, પ્રયાગ, ઉત્તર પ્રદેશ, ઉજ્જૈન, મધ્ય પ્રદેશ અને નાસિક, મહારાષ્ટ્ર નો સમાવેશ થાય છે. આ મેળો ચાર મહિના સુધી ચાલે છે જેમાં દેશ અને દુનિયાભરમાંથી લાખોની સંખ્યામાં સાધુ-સંતો તેમજ શ્રધ્ધાળુઓ પવિત્ર નદીનાં પાણીમાં સ્નાન કરીને પુણ્યશાળી બનવાનો લ્હાવો લે છે અને ધન્યતા અનુભવે છે. તે સમયનું વાતાવરણ પવિત્ર અને ભક્તિભાવવાળું બની જાય છે. ઘણા શ્રધ્ધાળુઓ આ મેળો ચાર મહિના સુધી ચાલે ત્યાં સુધી તંબુઓ કે કેમ્પમાં જ રહે છે. આ સમયગાળાને કલ્પવાસ કહેવામાં આવે છે, જેથી ત્યાં રહેવાવાળાને કલ્પવાસી કહેવાય છે.
Year Allahabad Nashik Ujjain Haridwar
1983 Ardh Kumbh - - -
1986 - - - Kumbh
1989 Kumbh - - -
1991 - Kumbh - -
1992 - - Kumbh Ardh Kumbh
1995 Ardh Kumbh - - -
1998 - - - Kumbh
2001 Maha Kumbh - - -
2003 - Kumbh - -
2004 - - Kumbh Ardh Kumbh
2007 Ardh Kumbh - - -
2010 - - - Kumbh
2013 Kumbh - - -
2015 - Kumbh - -
2016 - - Kumbh Ardh Kumbh
2019 Ardh Kumbh - - -
2022 - - - Kumbh

Tuesday, November 13, 2012

વર્લ્ડ હેરીટેઝ

ભારતના વિશ્વ વારસાના સ્થળો   
યુનોની યુનેસ્કોની સંસ્થા દુનિયામાં જે સાંસ્કૃતિક, કલા, સાહિત્ય વગેરેનાકામો કરે છે એ ખરેખર દાદ માંગી લે તેવા છે.
યુનેસ્કોના એવા સેંકડો કામોમાનું એક કામ વિશ્વના જૂના સ્થાપત્યો, કલા અને સંસ્કૃતિના વારસાઓ વગેરેને જાળવણી માટે મોટા ભંડોળ સાથે સઘળી સંયુક્ત જવાબદારી માથે લે છે.
આપણા દેશમાં એવા વિશ્વ સાંસ્કૃતિ વારસાના સ્થળો અત્યાર સુધીના યુનેસ્કોના આ છે....
 ૧૯૮૩
(૧) અજંતા (મહારાષ્ટ્ર)
(૨) ઈલોરા (મહારાષ્ટ્ર)
(૩) આગ્રાનો કિલ્લો (ઉત્તર પ્રદેશ)
(૪) તાજમહલ (ઉત્તર પ્રદેશ)
 ૧૯૮૪
(૬) મહાબલિપુરમ્ (તમિળનાડુ)
(૭) કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન (આસામ)
(૮) માનાનાની વન્યપ્રાણી સૃષ્ટિ (આસામ)
(૯) કેવલદેવ રાષ્ટ્રીય ઉદ્યાન (રાજસ્થાન)
૧૯૮૬
(૧૦) ગોવાના દેવળો અને ખ્રિસ્તી કેન્દ્રો
(૧૧) ખજુરાહો (મધ્યપ્રદેશ)
(૧૨) હમ્પીના અવશેષો (કર્ણાટક)
(૧૩) ફતેપુર સિક્રી (દિલ્લી)
૧૯૮૭
(૧૪) પત્તાડકલના અવશેષો
(૧૫) એલિફન્ટાની ગુફાઓ (મહારાષ્ટ્ર)
(૧૬) બૃહદેશ્વરનું મંદિર (થાન્જીપુર)
(૧૭) સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન
૧૯૮૮
(૧૮) નંદાદેવી અને વેલી ઓફ ફલાયર્સ (ઉત્તરાંચલ)
૧૯૮૯
(૧૯) સાંચીના બૌદ્ધ સ્થાપત્યો
૧૯૯૩
(૨૦) હુમાયુંની કબર (દિલ્લી)
(૨૧) કુતુબમિનાર (દિલ્લી)
૧૯૯૯
(૨૨) દાર્જિલિંગ અને સીમલાની રેલવે
૨૦૦૨
(૨૩) બુદ્ધગયાનું મહાબોધી ટેમ્પલ
૨૦૦૩
(૨૪) ભીમખેડાના આરસના પહાડો (મધ્યપ્રદેશ)
૨૦૦૪
(૨૫) ગંગાલકોન્ડાચોલાપુરમનું બૃહદેશ્વરનું મંદિર
(૨૬) દારાસુરમનું ઐરાવતેશ્વરનું મંદિર
(૨૭) ગુજરાતના ચાંપાનેર અને પાવગઢ
(૨૮) મુંબઈની વિકટોરીયા ટર્મિનસ સ્ટેશન (વી.ટી., છત્રપતિ શિવાજી રેલ્વે સ્ટેશન, વોરીબંધુ)
૨૦૦૭
(૨૯) દિલ્લીનો લાલકિલ્લો
 2010 
(30) જંતર-મંતર(જયપુર,રાજસ્થાન)
 ''વર્લ્ડ હેરીટેઝ''ની શ્રેણીમાં આપણા દેશના એક પણ શહેર કે ગામનું નામ નથી. એ રીતે જોઈએ તો, ''વર્લ્ડ હેરીટેજ સીટી''ની શ્રેણીમાં એશિયામાંથી નેપાળનું ભક્તાપુર ગામ-શહેર છે. એ ઉપરાંત એશિયાના દેશોમાંથી શ્રીલંકાની ગાલે, મલેશિયાના પેનાંગ-જ્યોર્જટાઉન અને મેલ્લાકા, વિયેટનામનું હુએહુએ, લાઓસનું પ્રબાંગ વગેરે છે. ૧૮ એપ્રિલના દિવસને વર્લ્ડ હેરિટેઝ ડે તરીકે ઉજવાય છે