Sunday, January 13, 2013

જાણો જરાક અમથું જનરલ નોલેજ

  • મહાગુજરાતનું આંદોલન ઇ.સ 1956માં થયું હતું.
  • આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે 1મે ને ઉજવવામાં આવે છે..
  • ભારતમાં 'પંચરંગી ક્રાતિ'  પૂ.પાડુંરંગ શાસ્ત્રીએ કરી હતી.
  • "ધી બુક ઑફ ઇન્ડિયન બર્ડઝ" નાં લેખક સલીમ અલી હતાં.
  • હિજદુલ્લાહ એ ઇઝરાયલનું ત્રાસવાદી સંગઠન છે.
  • 'કમ વોટ મે" સૂત્ર લાલબહાદૂર શાસ્ત્રીએ આપ્યું હતું.
  • યુકિલિડને 'ભૂમિતિના પિતા' તરીકે ઓળખવામાં આવે છે.
  • "તમે મને સારી માતા આપો હું તમને સારું રાષ્ટ્ર આપીશ". આવું કહેનાર નેપોલિયન હતાં.
  • સૂર્યમાં સૌથી વધુ વાયુ હાઇડ્રોજન હોય છે.
  • લોહીશુદ્ધિ માટે અગત્યનું વિટામિન 'વિટામિન સી' છે.
  • આગાખાન મહેલ પૂનામાં આવેલો છે.
  • 'શબરી મેળો' ગુજરાતનાં ડાંગ જિલ્લામાં યોજાય છે.
  • દરીયાની ઉંડાઇ માપવા માટેનું સાધન ફેધોમીટર છે.
  • 1 ગેલન =  4.546 લિટર થાય છે.
  • સોનાની સંજ્ઞા Au છે.
  • આપણાં શરીરમાં શ્વાસોશ્વાસની ક્રિયા દર મિનિટે 16થી 18 વખત થાય છે.
  • હર્ષના સમયમાં ભારત આવનાર વિદેશી પ્રવાસી હ્યુ-એન- ત્સાંગ હતો.
  •  'બાર્ડ ઓફ એવન' વિલિયમ શેક્સપિયરનું ઉપનામ છે.
  • આધુનિક ઓલિમ્પિકનાં જન્મદાતા રોબર્ટ પિયરી કુબર્તિન ગણાય છે.
  • આફ્રિકાનાં ગાંઘી તરીકે નેલ્સન મંડેલા ઓળખાય છે.

0 comments: